શા માટે કાલારામ મંદિર સમાચાર છે?
શા માટે કાલારામ મંદિર સમાચાર છે?
નાસિકના કાલારામ મંદિર, જેની મુલાકાત રાજનેતા લેય છે. મંદિર નું મહત્વ. મંદિરમાં ભગવાન રામની અસામાન્ય પ્રતિમા છે, જે કાળા રંગની છે.
શા માટે કાલારામ મંદિર સમાચાર છે?
નાસિકના કાલારામ મંદિર, જેની મુલાકાત રાજનેતા લેય છે. મંદિર નું મહત્વ. મંદિરમાં ભગવાન રામની અસામાન્ય પ્રતિમા છે, જે કાળા રંગની છે.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક: ૨૦ મિનિટમાં સમુદ્ર પાર
છ દાયકા પહેલાં સૌપ્રથમ બ્રિજની કલ્પના કરવામાં આવી હતી તે સિવરી અને ચિર્લે વચ્ચેનો પ્રવાસ સમય ૨૦ મિનિટથી ઓછી કરશે.
ઇન્ફોસીસ Q3 પરિણામો હાઇલાઇટ્સ: ઇન્ફોસીસ, તેના એકીકૃત ચોખ્ખા નફામાં ડિસેમ્બર (Q3FY24) ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં ₹૬,૧૦૬ કરોડનો ૧.૭% ક્રમિક ઘટાડો.
પોલિકેબ ઈન્ડિયાના શેરની કિંમત ૨૨ ટકા થી વધુ તૂટી
પોલિકેબ ઇન્ડિયાના શેરના ભાવમાં ગુરુવાર, ૧૧ જાન્યુઆરીએ BSE પર સવારના વેપારમાં ૨૨ ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ૨૦૨૪ : ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૨૪
સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ : રાજ્યના ખેડૂતોને મોબાઈલ ખરીદી સહાય આપવાની યોજના ૨૦૨૪, જાણો સંપૂર્ણ માહિતી
દ.આફ્રિકા શા માટે ઇઝરાયેલને આઇ. સી. જે. માં લઈ ગયું છે?
૧૧-૧૨ જાન્યુઆરીના રોજ, યુએનનું મુખ્ય ન્યાયિક અંગ એવી દલીલો સાંભળશે કે ઇઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ની ૧૦મી આવૃત્તિ, બુધવારે ત્રણ દિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન થી શરુ થયી. આ સમિટ નું થીમ ‘ભવિષ્યના પ્રવેશદ્વાર’ પર આધારિત છે.
૧૭ થી વધુ ઉત્પાદનો માટે GI ટૅગ્સ, તાજેતરમાં, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને J&K ના ૧૭ થી વધુ ઉત્પાદનોને ભૌગોલિક સંકેત (GI) ટેગ પ્રાપ્ત થયો છે.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની યાદમાં રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ ૨૦૨૪ ૧૨ જાન્યુઆરીને દિવસે ઉજવવામાં આવશે.