સી.બી.એસ.ઈ. પરીક્ષા ૨૦૨૪

સી.બી.એસ.ઈ. પરીક્ષા ૨૦૨૪:સી.બી.એસ.ઈ. એ ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે, ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે; જાણો કઇ પરીક્ષા ક્યારે લેવાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સી.બી.એસ.ઈ.) એ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને ૨જી એપ્રિલ સુધી ચાલશે. સી.બી.એસ.ઈ. અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુવિધા માટે બે વિષયોની પરીક્ષાઓ વચ્ચે … Read more

સી.બી.એસ.ઈ. બોર્ડની તારીખ પત્રક ૨૦૨૪

સી.બી.એસ.ઈ. બોર્ડની તારીખ પત્રક ૨૦૨૪: સી.બી.એસ.ઈ. બોર્ડની ૧૦મી અને ૧૨મી પરીક્ષાની તારીખપત્રક બહાર પાડવામાં આવી છે, અહીં ડાઉનલોડ લિંક છે. સી.બી.એસ.ઈ. બોર્ડ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષાઓનું આયોજન કરશે તેવી માહિતી એકેડેમિક કેલેન્ડર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. સી.બી.એસ.ઈ. પરીક્ષા શરૂ થવાની તારીખના ૬૦ દિવસ પહેલા … Read more

ખનિજોના ભાવ ઘટાડા થી ઉદ્યોગો ખુશ થયી શકે છે.

તાજેતરમાં ઓળખાયેલા ૧૨ નિર્ણાયક ખનિજો જેવા કે બેરિલિયમ, કેડમિયમ, ટંગસ્ટન અને કોબાલ્ટ જેવા અન્ય ખનિજો માં રોયલ્ટી દરોના નવા સેટની દરખાસ્ત કરવાની યોજના ખાણ મંત્રાલય ધરાવે છે. બ્લોકની હરાજીમાં વધુ ખેલાડીઓને આકર્ષવા, આયાત ઘટાડવા અને સંબંધિત ઉદ્યોગો સ્થાપવા માટે દરો ૨-૪% સુધીની છે. હાલમાં કેન્દ્ર સરકાર માં એક ડ્રાફ્ટ નોંધ તૈયાર કરવામાં આવી રહી છે … Read more

ગુજરાતનું ગરબા નૃત્ય યુનેસ્કોની ‘ICH’ની યાદીમાં સામેલ

ભારતના વિવિધ ભાગોમાંથી ૧૫ તત્વોને યુનેસ્કોની આઈ.સી.એચ. ની પ્રતિનિધિ યાદીમાં લખવામાં આવ્યા છે. તાજેતરમાં જ યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) એ બોત્સ્વાનામાં તેની આંતરસરકારી સમિતિના 18મા સત્ર દરમિયાન ગુજરાતના પ્રતિષ્ઠિત ગરબા નૃત્યનો અધિકૃત રીતે માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH)ની પ્રતિષ્ઠિત પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કર્યો હતો. ગરબા નૃત્ય શૈલી એ યુનેસ્કોની યાદીમાં સ્થાન … Read more

ચાલો ખુશ થાઓ, અર્થતંત્ર મજબૂત થાય રહ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વવાળી મોનેટરી પોલિસી કમિટી (MPC) એ શુક્રવારે મોનેટરી પોલિસી અંગેના નિર્ણયની જાહેરાત કરી હતી અને રેપો રેટને ૬.૫૦ ટકા પર યથાવત રાખ્યો હતો. આ પાંચમી બેઠક છે જેમાં MPCએ રેપો રેટ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. MPC એ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩ માં તેની મીટિંગમાં આ દર … Read more

બોધિ દિવસ શું છે અને તે દર વર્ષે ૮ ડિસેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે?

બોધિ દિવસ નો અર્થ શું છે? જે દિવસે ગૌતમ બુદ્ધ (શાક્યમુનિ) એ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાનું કહેવાય છે, અથવા સંસ્કૃત અને પાલીમાં બોધિ, બૌદ્ધ ધર્મમાં બોધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દંતકથા અનુસાર, સિદ્ધાર્થે વર્ષોની ગંભીર તપસ્યાનો કરી હતી. તેમને પીપળના ઝાડ નીચે બેસવાનો નિર્ણય કર્યો હતો, જેને બોધિ વૃક્ષ (ફિકસ રિલિજિયોસા) પણ કહેવાય છે, … Read more

ભારતીય અર્થવ્યવસ્થા ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે

એફએમ સીતારમણ લોક સભા માં ભાષણ આપતા ભારત ના ફંડામેન્ટલ્સ મજબૂત છે તેમ કહ્યું. ભારત વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં (Q૨ FY૨૪) વિશ્વમાં સૌથી વધુ વૃદ્ધિ દર ધરાવે છે. દેશની અર્થવ્યવસ્થા ૨૦૧૪માં દસમા સૌથી મોટા અર્થતંત્રમાંથી ૨૦૨૩ માં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. વધુમાં, ભારતનો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સૌથી વધુ નોંધપાત્ર વૃદ્ધિ દર ૭.૬ ટકા … Read more

GPSC એ વહીવટી કારણોસર, ૪ પરીક્ષાઓ મોકુફ રાખી

મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમા જાહેર કરશે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ ૧ , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ ૧/૨, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ ૨ ની પરીક્ષા ૩-૧૨-૨૦૨૩ના બદલે હવે ૭-૧-૨૦૨૪ માં યોજાશે, એટલે કે વર્ષ ૨૦૨૩માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ ૨૦૨૪ માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા ૭ જાન્યુઆરી ૨૦૨૪એ … Read more

વૈશ્વિક શાંતિ સૂચકાંક શું છે?

આઇસલેન્ડ ફરી એકવાર વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેણે ૨૦૦૮ થી તેની ટોચની રેન્કિંગ જાળવી રાખી છે. તેનાથી વિપરીત, વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારતનું સ્થાન ૧૬૩ માંથી ૧૨૬ પર છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા પ્રકાશિત, ગ્લોબલ પીસ ઈન્ડેક્સ (GPI) એ વૈશ્વિક શાંતિનું વિશ્વનું અગ્રણી માપદંડ છે. આ અહેવાલ શાંતિના વલણો, … Read more